અન-નાઝિયાત · 37/46
ભાષાંતર ઉચ્ચારણ — અન-નાઝિયાત
فَأَمَّا مَن طَغَىٰ ۝٣٧
Fa ammaa man taghaa
📖 ગુજરાતીમાં
તો જે (માનવીએ) અવજ્ઞા કરી (હશે)
🎧 સાંભળો

📜 આયત 35-39 — અન-નાઝિયાત

35يَوْمَ يَتَذَكَّرُ الْإِنسَانُ مَا سَعَىٰ
તે દિવસ માનવી પોતાના કર્મોને યાદ કરશે
36وَبُرِّزَتِ الْجَحِيمُ لِمَن يَرَىٰ
અને (દરેક) જોવાવાળા સામે જહન્નમ દેખીતી કરી દેવામાં આવશે
37فَأَمَّا مَن طَغَىٰ
તો જે (માનવીએ) અવજ્ઞા કરી (હશે)
38وَآثَرَ الْحَيَاةَ الدُّنْيَا
અને દુન્યવી જીવનને પ્રાથમિકતા આપી (હશે)
39فَإِنَّ الْجَحِيمَ هِيَ الْمَأْوَىٰ
(તેનું) ઠેકાણું જહન્નમ જ છે
અન-નાઝિયાતકુરાન સૂચિ
46આયત
MeccanRevelation
37આયત

ભાષાંતર — અન-નાઝિયાત 37

સૂરા અન-નાઝિયાત આયત 37 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : તો જે (માનવીએ) અવજ્ઞા કરી (હશે)

સૂરા આયત 37/46 — અન-નાઝિયાત النازعات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અન-નાઝિયાત સાંભળો, અન-નાઝિયાત ભાષાંતર, અન-નાઝિયાત mp3, અન-નાઝિયાત pdf. આયત 35–39. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers